PM મોદીએ તેલંગણાના રાજેશ્વર સ્વામી મંદિરમાં કર્યા પૂજા-પાઠ
May 08, 2024
લોકસભાની ચૂંટણીને લઇને ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે હવે બાકીના તબક્કાની ચૂંટણી માટે પીએમ મોદીએ પ્રચાર તેજ કર્યો છે. ત્યારે પીએમ મોદી આજે તેલંગણાના પ્રવાસે છે. તેલંગણામાં 13મેના રોજ મતદાનને લઇને તેઓ પ્રચાર કરવા નીકળ્યા છે. પરંતુ તે પહેલા તેમણે જેશ્વર સ્વામી મંદિરમાં પૂજા પાઠ કર્યા હતા.
મહત્વનું છે કે આપણે સૌ પીએમ મોદીની શિવભક્તિથી પરિચિત છીએ.ત્યારે કરીમનગરના વેમુલાવાડા ખાતે આવેલા શ્રી રાજા રાજેશ્વર સ્વામી મંદિરમાં પીએમ મોદીએ પૂજા કરી હતી. નંદીની પૂજા કરતા પીએમ મોદી જોવા મળ્યા હતા.
Related Articles
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહ...
શોપિયાંમાં ભાજપ નેતાની હત્યા, અનંતનાગમાં કપલને ગોળી મારી
શોપિયાંમાં ભાજપ નેતાની હત્યા, અનંતનાગમાં...
May 19, 2024
રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ યાદવે ભાષણ વિના પરત જવું પડ્યું
રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ ય...
May 19, 2024
આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે - જે.પી.નડ્ડા
આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છ...
May 19, 2024
ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યાં 3 પ્લાન, દેખાવો વચ્ચે કેજરીવાલનો મોટો આક્ષેપ
ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યાં...
May 19, 2024
'ED અને CBI બંધ કરી દઈશું, હું પ્રસ્તાવ લાવીશ..' અખિલેશ યાદવનો મોટો દાવો
'ED અને CBI બંધ કરી દઈશું, હું પ્રસ્તાવ...
May 19, 2024
Trending NEWS
18 May, 2024
May 19, 2024