ડૉ. વી. નારાયણન બનશે ISROના નવા પ્રમુખ, 14 જાન્યુઆરીએ સંભાળશે ચાર્જ
January 08, 2025
ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાને કોણ નથી જાણતું? ભારતને ચંદ્ર પર લઈ જનાર ઈસરો દરરોજ એક નવો ચમત્કાર કરે છે. આકાશમાં ઈસરોના કારનામાથી દુનિયા વાકેફ છે. તેના વડા બદલાતા રહે છે, પરંતુ સફળતાની ગતિ અટકતી નથી. આ દરમિયાન ઈસરોના ચીફ બદલાવા જઈ રહ્યા છે. હા, વી નારાયણ હવે વર્તમાન ઈસરો ચીફ એસ સોમનાથના સ્થાને કમાન સંભાળશે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે કેન્દ્ર સરકારે મંગળવારે તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અત્યારે નારાયણ વાલિયામાલા ખાતે સ્થિત લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)ના ચીફ છે. ઈસરોના વડા તરીકેનો તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
નારાયણન સ્પેસ કમિશનના અધ્યક્ષ પણ રહેશે. તેમણે ભારતના ક્રાયોજેનિક એન્જિનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ એક એવી ટેક્નોલોજી છે જે એક સમયે દેશને આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તે રોકેટ અને અવકાશયાનમાં નિષ્ણાત માનવામાં આવે છે. કહેવાય છે કે રોકેટ-મિસાઈલ તેના માટે ડાબા હાથની રમત છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026