દશેરા બાદ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ
September 13, 2025
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. ગ્રહોના સમૂહમાં શનિદેવને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, જે વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનું યોગ્ય ફળ આપે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બેઠા છે અને જૂન 2027સુધી આ જ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં દશેરા પછી શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે, જેની સીધી અસર 12 રાશિઓ પર પડશે. હાલમાં શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છે અને 3 ઓક્ટોબરે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓને જીવનમાં ખૂબ લાભ મળવાનો છે.
કર્ક રાશિ
શનિનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. રોકાણથી લાભ મળવાની શક્યતા છે. તમને ભાગ્યનો સાથ મળશે. લગ્ન જીવન સુખી રહેશે. અટકેલા કામને ગતિ મળશે. આવકની નવી તકો મળી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ સમય ખુશીઓ લઈને આવશે. આર્થિક સંકટથી રાહત મળશે. વ્યાપારમાં મોટો નફો થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ બનશે. રોકાણથી લાભ મળશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન ખૂબ જ ફળદાયી રહેશે. ભાગ્યનો સાથે મળશે અને જૂના અટકેલા કાર્યો પૂર્ણ થશે. બિઝનેસમાં લાભ થશે. લગ્ન જીવન પણ સુખી રહેશે. આત્મવિશ્વાસ વધશે અને તમને સમાજમાં માન-સન્માન મળશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે.
Related Articles
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026