75મી વર્ષગાંઠની ઉજવણી મુદ્દે સરકાર-વિપક્ષ આમને સામને
November 26, 2024
સંસદમાં મંગળવારે યોજાનારા બંધારણ દિવસ કાર્યક્રમને લઈને સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયાં છે. વિપક્ષની માંગ છે કે બંધારણ દિવસ સમારોહ દરમિયાન બન્ને સદનમાં વિપક્ષના નેતાઓને બોલવાની મંજૂરી આપવામાં આવે. આને લઈને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પલટવાર કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે બંધારણ દિવસનો કાર્યક્રમ રાજકારણથી ઉપર છે અને દેશનો ઉત્સવ છે. તેમણે આ સાથે સમગ્ર કાર્યક્રમની જાણકારી પણ આપી હતી. સંસદીય કાર્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ ફક્ત ભારતીય સંસદનો ઉત્સવ નથી. એક પ્રકારે આપણે ભારતીય બંધારણનું સમ્માન કરી રહ્યા છીએ અને તેની વાતોને દેશની જનતા સામે લાવી રહ્યા છીએ.
આપણે બંધારણના ઘડવૈયાઓને શ્રાદ્ધાંજલિ આપી રહ્યા છીએ. જ્યારે પ્રેસિડેન્ટ સંસદના બન્ને સદનના સભ્યોને સંબોધન કરશે ત્યારે મારું માનવું છે કે તેમાં કોઈ દળગત રાજકારણ નહીં હોય. આપણે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરીશું. આજે સાંજે અમે પ્રેસિડેન્ટશ્રી સમક્ષ જઈશું અને તેમને કાલના કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું.
Related Articles
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુરુમાં તાજ હોટેલમાં રૂમ બુક કરાવી બે દીકરીઓની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુર...
Aug 12, 2026
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કાર્યવાહી, 100 નામજોગ સહિત 600 સામે FIR
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કા...
Aug 12, 2026
સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાનું કાવતરું, 2 શહેરો અને સરહદો, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન
સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાનું કાવતરુ...
Aug 12, 2026
ઝારખંડમાં JSSC 2022 જુનિયર એન્જિનિયર ભરતી પેપર લીક કેસમાં 6 આરોપીની ધરપકડ
ઝારખંડમાં JSSC 2022 જુનિયર એન્જિનિયર ભરત...
Aug 12, 2026
હરિદ્વારમાં કાંવડ યાત્રાનો તૂટ્યો રેકોર્ડ, 4.43 કરોડ કાંવડિયાઓએ લીધું ગંગાજળ
હરિદ્વારમાં કાંવડ યાત્રાનો તૂટ્યો રેકોર્...
Aug 11, 2026
સંસદીય બાબતોના મંત્રાલયે 11 સપ્ટેમ્બર 2024એ લોન્ચ કરેલા એનવાયપીએસ 2.0 પોર્ટલમાં 1 લાખથી વધુ લોકો જોડાયા
સંસદીય બાબતોના મંત્રાલયે 11 સપ્ટેમ્બર 20...
Aug 11, 2026
Trending NEWS
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
10 August, 2026