નવરાત્રિમાં બનશે શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા
September 11, 2025
આ વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. દર વર્ષે શારદીય નવરાત્રિનું વ્રત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. પંચાંગ પ્રમાણે નવરાત્રિ દરમિયાન 24 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવતા પહેલાથી જ બિરાજમાન હશે. 24 સપ્ટેમ્બરના રોજ તુલા રાશિમાં ચંદ્ર-મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે, જેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓના મતે આ યુતિ નવરાત્રિમાં બનવા જઈ રહી છે, જેના કારણે આ સમય દરમિયાન માતા લક્ષ્મીની સાથે માતા દુર્ગાનો પણ અનેક રાશિઓને આશીર્વાદ પ્રાપ્ત થશે.
તુલા રાશિ
નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગના નિર્માણથી તુલા રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. લગ્નજીવન સારું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રોનો સહયોગ મળશે. મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. તમને નોકરીમાં પ્રગતિ મળશે જેનાથી તમારી આવકમાં પણ વધારો થશે. તમને ઓફિસમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તમને પ્રમોશન મળી શકે છે.
કુંભ રાશિ
નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગના નિર્માણથી કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે. અચાનક ભાગ્ય ચમકશે. વ્યાપારમાં નફો થશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. પાર્ટનર સાથે સબંધ વધુ મજબૂત થશે.
Related Articles
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026