2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર
December 04, 2024
ચંદ્રગ્રહણને જ્યોતિષમાં મહત્ત્વની ઘટના માનવામાં આવે છે. નવું વર્ષ 2025 ચંદ્રગ્રહણની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. ધાર્મિક દૃષ્ટિએ ચંદ્ર ગ્રહણની ઘટના ખૂબ જ મહત્ત્વની છે. ચંદ્ર ગ્રહણના અશુભ પડછાયામાં શુભ તેમ જ માંગલિક કાર્ય કરવાથી બચવું જોઈએ.
પ્રથમ ચંદ્રગ્રહણ
2025નું પહેલું ચંદ્રગ્રહણ શુક્રવારે 14 માર્ચે થશે. ખગોળશાસ્ત્રીઓના મતે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.
આ ચંદ્રગ્રહણ સવારે 9:27 થી બપોરે 3:30 વાગ્યા સુધી જોવા મળશે. ગ્રહણનો કુલ સમયગાળો 6 કલાક 3 મિનિટનો રહેશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સુતકકાળ પણ નહી લાગે.
ક્યાં દેખાશે ગ્રહણ?
ચંદ્રગ્રહણ યુરોપ, આંશિક ઓસ્ટ્રેલિયા, ઉત્તર-દક્ષિણ અમેરિકા, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને એશિયા-આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહિ મળે.
આ રાશિને અસર થશે
ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લાગશે, તેથી સિંહ રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા લોકો પર તેની અસર વધુ પડશે. આ બંને પ્રકારના લોકોને આર્થિક અને પારિવારિક જીવનમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આવકના સ્ત્રોતો પ્રભાવિત થઈ શકે છે.
સાવચેતીનાં પગલાં
ચંદ્રગ્રહણ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવું જોઈએ છે. સગર્ભા સ્ત્રીઓને ચપ્પુ, કાતર અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
Related Articles
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026