કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP આજે પીએમ હાઉસ ઘેરશે, પોલિસે જાહેર કરી એડવાઈઝરી
March 26, 2024
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ નોંધાવવા આમ આદમી પાર્ટી (AAP) આજે વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. આવી સ્થિતિમાં, દિલ્હી ટ્રાફિક પોલીસે એક ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે,
જેમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના કોઈપણ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઘેરાવો કરવાના એલાનને પગલે પોલીસે 7, લોક કલ્યાણ માર્ગ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે 7, લોક કલ્યાણ માર્ગ એ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના અન્ય ઘણા વિસ્તારોમાં પણ સુરક્ષા કડક કરી છે.
Related Articles
ગુવાહાટીમાં મતદારોમાં જાગૃતિ લાવવા સાઈકલ રેલી યોજાઈ
ગુવાહાટીમાં મતદારોમાં જાગૃતિ લાવવા સાઈકલ...
પીયૂષ ગોયલે કહ્યુ,PM મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ
પીયૂષ ગોયલે કહ્યુ,PM મોદીના નેતૃત્વમાં દ...
Apr 28, 2024
‘તેઓ ચૂંટણીલક્ષી હિંદુ’ રાહુલગાંધીની અયોધ્યા યાત્રા પર મીનાક્ષી લેખીનો પ્રહાર
‘તેઓ ચૂંટણીલક્ષી હિંદુ’ રાહુલગાંધીની અયો...
Apr 28, 2024
સંદેશખાલી કેસ : અમારી માગ છે કે મમતા બેનર્જીની ધરપકડ થાય,BJP નેતાનું નિવેદન
સંદેશખાલી કેસ : અમારી માગ છે કે મમતા બેન...
Apr 28, 2024
દિલ્હી કોંગ્રેસને ઝટકો, અધ્યક્ષ પદેથી અરવિંદરસિંહ લવલીનું રાજીનામુ
દિલ્હી કોંગ્રેસને ઝટકો, અધ્યક્ષ પદેથી અર...
Apr 28, 2024
'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી કર્યું', વડાપ્રધાન મોદી પર ખડગેના મોટા પ્રહાર
'ભાજપે ક્યારેય દેશની આઝાદી માટે કામ નથી...
Apr 27, 2024
Trending NEWS
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
Apr 28, 2024