અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ
December 13, 2024

હૈદરાબાદ : ફિલ્મ પુષ્પા-2થી સિનેમા જગતમાં હલચલ મચાવી દેનારા સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક મહિલાની મોતના મામલે ધરપકડ કરવામાં આવી છે. એક્ટરને 174 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેની ધરપકડ પર હવે રાજકારણ પર ગરમાયું છે. જગન મોહન રેડ્ડીની YSRCP અને BRS જેવી રાજકીય પાર્ટીઓએ આ ધરપકડને ખોટી જણાવી છે.
અલ્લુ અર્જુનની ધરપકડ પર YSRCP ના નેતા લક્ષ્મી પાર્વતીએ કહ્યું, 'અલ્લુ અર્જુનની ધરપકડ દુઃખદ છે અને આ મામલે ચંદ્રબાબુ નાયડૂનો હાથ છે. અલ્લુ અર્જુન જોવા ગયો હતો કે, ફિલ્મ કેવી છે. પરંતુ, આ સરકાર એટલી નકામી છે કે, અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો તો સુરક્ષાની પર્યાપ્ત સુવિધા ન કરી શકી. અલ્લુ અર્જુને કંઈ ખોટું નથી કર્યું. કંદુકુર, પુષકરમ અને રાજમુંદરીમાં થયેલા અકસ્માત માટે કેટલીવાર ચંદ્રબાબૂ નાયડુની ધરપકડ કરવામાં આવી? ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને તેમના તેલંગાણામાં સમર્થક છે. વળી, અલ્લુ અર્જુનની ધરપકડ પર ભારતીય રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવ એક્ટરના બચાવમાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, એક અસુરક્ષિત નેતા હંમેશા તેમની આસપાસના લોકોને દબાવે છે.
Related Articles
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હાર્ટ ઍટેક, હોસ્પિટલમાં દાખલ
'પંચાયત' સીરિઝના જાણીતા એક્ટરને આવ્યો હા...
Jul 16, 2025
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે હું મંત્રી બનીશ', ભાજપ સાંસદ કંગના રણૌતનું મોટું નિવેદન
'કામમાં મજા નથી આવતી, મને તો એમ હતું કે...
Jul 16, 2025
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ ગયું, દિગ્ગજ અભિનેતા 'મુન્નાભાઈ' નો કટાક્ષ
બોલિવૂડ પૈસા અને નંબર ગેમની દોડમાં ફસાઈ...
Jul 15, 2025
રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણસાલી વચ્ચે થયો વિવાદ? મિત્રતા તૂટી હોવાની અટકળો
રણબીરને હીરો બનાવવાના કારણે રણવીર અને ભણ...
Jul 15, 2025
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું પાલન કરું છું જેમાં મેલી વિદ્યા...', સ્ટાર અભિનેત્રીનો ઘટસ્ફોટ
'મારો પરિવાર નાસ્તિક, હું વિક્કા ધર્મનું...
Jul 14, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025