ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એઈમ્સમાં દાખલ
March 09, 2025

પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે 'એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને રાત્રે બે વાગે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું એક ગ્રુપ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહ્યું છે. ઉપ રાષ્ટ્રપતિ જગદીશ ધનખડ (ઉ.વ.73 વર્ષ)ની તબિયર હાલ સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું હતું 'એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ ડૉ. રાજીવ નારંગની દેખરેખમાં કાર્ડિયાક કેર યૂનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઉપ રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે અને તેમને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.'
Related Articles
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી, બૅન્ક-પોસ્ટઓફિસ બંધ રાખવાની ચીમકી
9 જુલાઈએ 'ભારત બંધ'નું એલાન: 25 કરોડ કર્...
Jul 08, 2025
બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત, 11 ઈજાગ્રસ્ત
બાગેશ્વર ધામમાં ફરી નાસભાગ: ધર્મશાળાની દ...
Jul 08, 2025
મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભાજપનું ટેન્શન! સરકારના મંત્રી જ પોલીસ પર વિફર્યા
મરાઠી વિવાદમાં શિંદે'સેના'એ જ વધાર્યું ભ...
Jul 08, 2025
મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઈન કર્યા
મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs...
Jul 08, 2025
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકે...
Jul 08, 2025
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1 મહિલાનું મોત, 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1...
Jul 08, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025

07 July, 2025