રાજકોટથી મુંબઈ જતી એરઇન્ડિયાની ફલાઈટ છેલ્લા સમયે રદ કરી દેવાતા મુસાફરો અટવાયા
June 21, 2025

ગુજરાતમાં એર ઇન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજ્યમાં ફરી એક વખત એરઇન્ડિયાની ફલાઈટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવી. પ્રાથમિક ધોરણે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરાઈ હોવાનું કહેવાય છે. અમદાવાદમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ થઈ હતી. આ દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી ફક્ત 1 મુસાફરોનો બચાવ થયો હતો. જ્યારે પ્રવાસીઓ સહિત ક્રૂ મેમ્બરના પ્લેન અકસ્માતમાં મોત નિપજયા હતા.
એરઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની આ ઘટના બાદથી અત્યારસુધીમાં 5 થી 6 વખત ફલાઈટ રદ કરવામાં આવી હોવાની ઘટના બની છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી અથવા તો દેશમાં મુસાફરી માટે ઉડાન ભરતા એરઇન્ડિયાના પ્લેનમાં છેલ્લા કેટલાક દિવસોમાં ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ રદ કરવામાં આવી છે. આજે ફરી એરઈન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાતા મુસાફરો ફસાયા.
Related Articles
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડતાં 9 કર્મચારી દબાયા, એકનું મોત
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડત...
Jul 01, 2025
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક...
Jun 30, 2025
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગો...
Jun 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતી...
Jun 30, 2025
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર ત...
Jun 29, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના...
Jun 29, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025