પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા સ્થગિત
July 30, 2025
અમરનાથ યાત્રા એકવાર ફરી સ્થગિત કરવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને જગ્યાએ અમરનાથ યાત્રા 30 જુલાઇ 2025 માટે સ્થગિત કરવામાં આવી છે. વહેલી સવારથી ભારે વરસાદને કારણે આજે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પમાંથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 2025 દરમિયાન અત્યાર સુધીમાં 3.93 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા છે તેમ I&PR જમ્મુ અને કાશ્મીર દ્વારા જણાવાયુ હતું.
કાશ્મીરના કમિશનર વિજય કુમાર બિધુડીએ જણાવ્યું કે અમરનાથ યાત્રા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આજે સવારથી બાલતાલ અને પહેલગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી બંને વિસ્તારોમાં શિબિરોથી યાત્રા શરૂ થઈ શકી નથી. શિબિરોમાં પાછા ફરતા યાત્રાળુઓને પણ જ્યાં છે ત્યાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026