હવામાનને કારણે સ્થગિત કરવી પડેલી કેદારનાથ યાત્રા ફરી શરૂ
August 02, 2025
ઉત્તરાખંડમાં હવામાનને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરવી પડી હતી તે હવે ફરીથી સુચારુ રુપે શરૂ થઇ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ વચ્ચેનો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. .દોઢ કિમીની એરિયામાં પહોડો પરથી ભેખડો ધસી પડવાને કારણે 50 થી 60 મીટર જેટલો કાટમાળ જમા થઇ જતા યાત્રિકો પદયાત્રા કરી શક્યા ન હતા. જો કે તંત્ર દ્વારા રસ્તો ક્લિયર કરી દેવાતા 3 દિવસ બાદ આજે યાત્રા શરૂ થઇ છે.
આજે રસ્તા પરથી કાટમાળ હટાવી દેતા યાત્રિકો પગપાળા આગળ વધી રહ્યા છે. અવર જવર સુચારુ થતા સોનપ્રયાગથી યાત્રિઓનું ગ્રુપ કેદારનાથ માટે રવાના થયુ છે. આ અંગે રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષકે જાણકારી આપતા કહ્યું કે ક્ષતિગ્રસ્ત થયેલા સ્થળો પર વાહનોના આગમન શરૂ થવા સુધી લગભગ 22 કિમી સુધી કેદારનાથ ધામની યાત્રા પગપાળા કરવી પડશે.
વરસાદ થવાને કારણે યાત્રિકોને સુરક્ષાની દ્રષ્ટિએ રોકી રખાયા હતા. જો કે આજે શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. પરંતુ તેઓને એક અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ હવામાનની આગાહી અનુસાર પોતાની યાત્રા કરે.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
01 May, 2026
30 April, 2026
30 April, 2026