પહેલી મેથી શરૂ થશે આદિ કૈલાશ યાત્રાનો પ્રારંભ
March 23, 2026
ઉત્તરાખંડમાં ધાર્મિક પર્યટનને વેગ આપતી પવિત્ર આદિ કૈલાશ યાત્રાનો આગામી ૧ મેથી વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે. પિથોરાગઢ જિલ્લામાં સમુદ્રની સપાટીથી આશરે ૧૪,૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલા ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રાચીન મંદિરનાં કપાટ ખૂલતાંની સાથે જ આ વર્ષની યાત્રા શરૂ થશે. શિયાળાના વિરામ બાદ ગ્રામજનોના પોતાના મૂળ વતન પાછા ફરવાની સાથે જ આ વિસ્તારમાં ફરી ભક્તિમય માહોલ જામશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના નિર્માણ બાદ હવે આદિ કૈલાશની યાત્રા સરળ બની છે. અગાઉ આ યાત્રા પગપાળા કરવી પડતી હતી, પરંતુ હવે વાહનોની સુવિધા ઉપલબ્ધ થતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે સ્થાનિક યુવાનો માટે હોમ-સ્ટે, ટૅક્સીસેવાઓ અને ગાઇડ તરીકે રોજગારની નવી તકો ઊભી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ આ સ્થળ પ્રત્યે દેશભરમાં આકર્ષણ વધ્યું છે.
Related Articles
રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારા ૨૩ ટકા લોકોની ઓળખ નથી થઈ શકતી
રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારા ૨૩ ટકા...
Mar 23, 2026
15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને...
Mar 23, 2026
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ...
Mar 23, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે નિર્ણય
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં હાઈ-લેવલ...
Mar 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બા...
Mar 22, 2026
એક શોક સંદેશ બાદ ભારત માટે ખુલ્યો સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો રસ્તો! ગ્લોબલ ટેન્શન વચ્ચે ખાસ મંજૂરી
એક શોક સંદેશ બાદ ભારત માટે ખુલ્યો સ્ટ્રે...
Mar 20, 2026
Trending NEWS
22 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026
20 March, 2026