જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
July 05, 2025
અમરનાથ યાત્રા દરમિયાન રામવન જિલ્લાના ચંદરકોટ લંગર સ્થળ પાસે પહલગામ તરફ જઇ રહેલી યાત્રિકોના બસનો કાફલો એકબીજા સાથે ટકરાઇ હતી. કુલ 4 બસો હતી. આ ઘટનામાં 25 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એક બસની બ્રેક અચાનક જ ફેઇલ થઇ ગઇ. આ કારણોસર પાછળ આવતી 3 બસો એકબીજા સાથે અથડાઇ ગઇ. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે.
ઘટનાને પગલે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામવનના ડે.કમિશનર ઇલિયાસ ખાને હોસ્પિટલની મુલાકાત લઇને તીર્થયાત્રીઓના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે બ્રેક ફેલ થવાને કારણે 4 બસો એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં 20-25 યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે મોટાભાગના લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.
Related Articles
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલા...
Jul 05, 2025
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે એ ગુજરાતી છે, નાટકો કર્યા તો કાનની નીચે મારીશું જ', રાજ ઠાકરેની ખુલ્લી ધમકી
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે...
Jul 05, 2025
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની...
Jul 05, 2025
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું - 'જે બાલા સાહેબ ન કરી શક્યા તે ફડણવીસે કરી દીધું...'
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું...
Jul 05, 2025
યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા
યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધ...
Jul 05, 2025
ત્રિનિદાદમાં વડાપ્રધાન મોદીને 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક' એવોર્ડથી સન્માનિત કરાયા
ત્રિનિદાદમાં વડાપ્રધાન મોદીને 'ધ ઓર્ડર ઓ...
Jul 05, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025

05 July, 2025