13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં નિધન
March 24, 2026
ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતા હરીશ રાણાનું દિલ્હી AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ)માં નિધન થયું છે. PTIના સૂત્રો મુજબ આ માહિતી જાહેર કરવામાં આવી છે. હરીશ રાણા એવા વ્યક્તિ હતા જેમને સુપ્રીમ કોર્ટ તરફથી ઈચ્છા મૃત્યુની પરવાનગી મળી હતી. 13 વર્ષથી વધુ સમય સુધી કોમામાં રહ્યા બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમણે આજે 24 માર્ચના રોજ અંતિમ શ્વાસ લીધા છે.
માહિતી મુજબ, ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને 14 માર્ચે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચથી તેમનો પ્રવાહી ખોરાક અને 17 માર્ચથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
Related Articles
IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી
IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15...
Mar 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર...
Mar 24, 2026
બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22 કામદારો અસરગ્રસ્ત
બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22...
Mar 24, 2026
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું...
Mar 24, 2026
રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારા ૨૩ ટકા લોકોની ઓળખ નથી થઈ શકતી
રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારા ૨૩ ટકા...
Mar 23, 2026
15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને...
Mar 23, 2026
Trending NEWS
24 March, 2026
23 March, 2026
23 March, 2026
23 March, 2026
23 March, 2026
23 March, 2026
23 March, 2026
22 March, 2026
22 March, 2026
22 March, 2026