ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્રી રાજનાથ સિંહના કડક વલણ બાદ પાકિસ્તાને કલકત્તા પર હુમલાની આપી ધમકી
April 06, 2026
બે દિવસ પહેલાં ભારતીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે પાડોશી દેશ સીમા પર કોઈ પણ દુઃસાહસ કરશે તો ભારત તરફથી જોરદાર અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. આના જવાબમાં પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે વળતી ધમકી આપી હતી કે ભવિષ્યમાં ભારત સાથેના સંઘર્ષમાં કલકત્તા પર હુમલો કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં આસિફે કહ્યું હતું કે જો ભારત આ વખતે કોઈ ખોટા ફ્લૅગ-ઑપરેશન કરવાનો પ્રયાસ કરશે તો અમે લડાઈને કલકત્તા લઈ જઈશું.
ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના દાવો કર્યો હતો કે ભારત ફૉલ્સ ફ્લૅગ-ઑપરેશનની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત કોઈ પ્રકારના ફૉલ્સ ફ્લૅગ-ઑપરેશનની યોજના બનાવી રહ્યું છે જે તેમના પોતાના માણસો દ્વારા અથવા તેમની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનીઓ દ્વારા હાથ ધરી શકે છે. તેઓ મૃતદેહો મૂકીને દાવો કરશે કે આ આતંકવાદી છે જેમણે ચોક્કસ આતંકવાદી કૃત્યો કર્યાં છે. જો તેઓ આ વખતે આવું નાટક કરવાનો પ્રયાસ કરશે તો અલ્લાહની ઇચ્છા, અમે (લડાઈ) કલકત્તા લઈ જઈશું.’
Related Articles
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય...
Apr 06, 2026
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પ...
Apr 06, 2026
ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ અને સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ચેતવણી
ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ...
Apr 06, 2026
રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતાઓએ કર્યા સરકારની નીતિના વખાણ
રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે કોંગ્રેસના 3...
Apr 06, 2026
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલ...
Apr 06, 2026
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹...
Apr 06, 2026
Trending NEWS
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
04 April, 2026