રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SHANTI બિલને મંજૂરી આપી, ન્યૂક્લિયર સેક્ટરમાં પ્રાઈવેટ કંપનીઓ માટેનો રસ્તો ખૂલ્યો
December 22, 2025
રાષ્ટ્રપતિ દ્રૌપજી મુર્મુએ SHANTI ( સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા) બિલને મંજૂરી આપી દીધી છે. એક સરકારી પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ શનિવારે SHANTI બિલને મંજૂરી આપી હતી. સંસદમાં આ કાયદાને શિયાળુ સત્ર દરમિયાન પાસ કરવામાં આવ્યો હતો.
SHANTI બિલ સિવિલ ન્યૂક્લિયર સેક્ટરને કંટ્રોલ કરનારા તમામ કાયદાને સમેટીને પ્રાઈવેટ કંપનીઓ માટે રસ્તા ખોલે છે. આ બિલ 1962ના એટોમિક એનર્જી એક્ટ 2010ના ન્યૂક્લિયર ડેમેજ માટે સિવિલ લાયેબિલિટિ એક્ટને પણ ખતમ કરે છે. આ અંગે સરકારે કહ્યું હતું કે, દેશમાં પરમાણુ ઉર્જાના વિકાસમાં આ કાયદાને કારણે રોક લાગેલી હતી. નવા કાયદા હેઠળ પ્રાઈવેટ કંપનીઓ અને સંયુક્ત સાહસ સરકાર પાસેથી લાઈસન્સ લઈને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી શકે છે. SHANTI બિલ એવું પણ સ્પષ્ટ કરે છે કે, રણનૈતિક અને સંવેદનશિલ ગતિવિધિઓ રાજ્યના કંટ્રોલમા રહેશે.
યુરેનિયમ અને થોરિયમનું ખનન, એનરિચમેન્ટ, આઈસોટોપિક સેપરેશન, ઉપયોગમાં લેવાયેલા ફ્યૂઅલનું રિપ્રોસેસિંગ, હાઈ લેવલ રેડિયોએક્ટિવ કચરાનું મેનેજમેન્ટ અને ભારે પાણીનું પ્રોડક્શન માત્ર કેન્દ્ર સરકાર અને સરકારી માલિકીની કંપનીઓ દ્વારા જ કરવામાં આવશે. SHANTI લાગુ થવાથી ભારતના સિવિલ ન્યૂક્લિયર ફ્રેમ વર્કમા મોટો બદલાવ આવ્યો છે. જેમાં સરકારે વીજળી ઉત્પાદન માટે પ્રાઈવેટ કંપનીના રસ્તા ખોલી નાંખ્યા છે. જ્યારે ન્યૂક્લિયર ફ્યૂઅલ સાઈકલના જરૂરી આયામો પર પોતાનો કંટ્રોલ બનાવી રાખ્યો છે.
Related Articles
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું;
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર...
Apr 06, 2026
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી...
Apr 06, 2026
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય...
Apr 06, 2026
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પ...
Apr 06, 2026
ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ અને સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ચેતવણી
ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ...
Apr 06, 2026
ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્રી રાજનાથ સિંહના કડક વલણ બાદ પાકિસ્તાને કલકત્તા પર હુમલાની આપી ધમકી
ભારત-પાક વચ્ચે વાકયુદ્ધ તેજ: રક્ષા મંત્ર...
Apr 06, 2026
Trending NEWS
06 April, 2026
06 April, 2026
06 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026