પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’ મૃતક યતીશની પત્નીનો આક્રોશ
April 26, 2025

પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમાચવી નખાવી નાખ્યો છે ત્યારે તેમના પરિવારજનોના દુઃખની આપણે કલ્પના પણ કરી શકીએ નહી. આતંકી હુમલાનો ભોગ બનેલ ભાવનગરના મૃતક યતીશની પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ‘પાકિસ્તાનનું નામો નિશાન ખતમ કરી દો’.
મૃતક યતીશની પત્ની કાજલબેને કહ્યું કે મોદી સાહેબ ભગવાન છે કોઈ સ્ત્રીને આવું દુઃખ ન પડે તેવા પગલાં લો. ઘટના બાદ જ્યારે સરકારના મંત્રી આશ્વાસન આપવા મૃતક યતીશના ઘરે પંહોચ્યા ત્યારે કાજલબેને પોતાની વ્યથા ઠાલવી. કાજલબેને દર્દ સાથે કહ્યું કે અમારા માટે અસહ્ય દુઃખ છે. પિતા-પુત્રનું સાથે મોત કોઈપણ પરિવાર માટે મોટો દુઃખદ આઘાત છે
Related Articles
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમ...
May 03, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે...
May 02, 2025
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસન...
May 02, 2025
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ કાબરુ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફ...
Apr 30, 2025
Trending NEWS

03 May, 2025