વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
February 27, 2026
વડતાલ મંદિરમાં દેવોને ઋતુ અનુસાર વિવિધ ફળો ધરાવવાની પ્રાચીન પરંપરા છે. વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી એક શ્રદ્ધાળુ હરિભક્ત દ્વારા આ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ અને અન્ય દેવો સમક્ષ નારંગીની સુંદર ગોઠવણી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર ગર્ભગૃહ કેસરી આભાથી ઝળહળી ઉઠ્યું હતું.
આ આકર્ષક અન્નકૂટના દર્શન માટે સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. અન્નકૂટના દર્શનના સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી.
મંદિર વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભગવાનને ધરાવવામાં આવેલો આ 665 કિલો નારંગીનો પ્રસાદ આગામી રવિવારની સાપ્તાહિક સભામાં ઉપસ્થિત રહેનારા તમામ હરિભક્તોને વિતરણ કરવામાં આવશે.
Related Articles
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી રાજયોગ, 5 રાશિના જાતકોનું નસીબ ચમકશે
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી...
May 01, 2026
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ આગામી 35 દિવસ સુધી સાવચેત રહેવું
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ...
Mar 12, 2026
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ...
Mar 10, 2026
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ!...
Feb 12, 2026
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન!
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જા...
Feb 07, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026