શ્રીલંકામાં દીત્વા વાવાઝોડાએ તબાહી મચાવી, મૃત્યુઆંક 618 પર પહોંચ્યો, ભૂસ્ખલનની ચેતવણી અપાઇ
December 08, 2025
શ્રીલંકામાં ભારે વરસાદ ચાલુ છે. પરિણામે, હવામાન વિભાગે ભૂસ્ખલનની ચેતવણી જારી કરી હતી. ગયા અઠવાડિયે ત્રાટકેલા ચક્રવાત 'દિત્વા'એ શ્રીલંકાના પહાડીઓ અને મેદાનોમાં વિનાશ વેર્યો હતો. વરસાદ, પૂર અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 618 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ આંકડો વધી શકે છે. ચક્રવાત 'દિત્વા'ને કારણે થયેલા પૂર અને ભૂસ્ખલનથી 20 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે 618 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. જેમાંથી 464 ચાના બગીચાથી સમૃદ્ધ સેન્ટ્રલ હિલ્સમાં થયા છે.
શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આનાથી પર્વતીય માટી ઢીલી થઈ ગઈ છે અને નવા ભૂસ્ખલનનું જોખમ છે. મધ્ય ટેકરીઓ અને ઉત્તરપશ્ચિમ ટેકરીઓમાં પરિસ્થિતિ ખાસ કરીને ગંભીર છે. પૂર અને ભૂસ્ખલનને કારણે દેશના અન્ય ભાગોથી ઘણા સમુદાયોનો સંપર્ક કપાઈ ગયો છે. હેલિકોપ્ટર અને વિમાન દ્વારા આ વિસ્તારોમાં રાહત પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. શ્રીલંકાના એરપોર્ટ પર મ્યાનમારથી રાહત પુરવઠો લઈ જતું વિમાન આવ્યું હતુ.
Related Articles
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ...
May 16, 2026
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
Trending NEWS
14 May, 2026
14 May, 2026