જૂની પેન્શન યોજના: જાહેરાતના બે મહિના બાદ આખરે સરકારે બહાર પાડ્યો ઠરાવ
November 08, 2024
ગાંધીનગર ઃ જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન બાદ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની જાહેરાત તો કરી હતી, પરંતુ બે મહિના વિત્યા છતાં સત્તાવાર જાહેરાત ન કરાતા સરકારી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આજે શુક્રવારે (8 નવેમ્બર) રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે.
રાજ્ય સરકારના નાણા વિભાગે જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજનાના ઠરાવમાં 1 એપ્રિલ, 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓને તેનો લાભ મળશે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના અધિકારી અને કર્મચારી તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તા. 01/04/2005 પછીની હોય તેવા 60 હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
રાજ્ય સરકારના નાણા વિભાગે જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજનાના ઠરાવમાં 1 એપ્રિલ, 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓને તેનો લાભ મળશે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના અધિકારી અને કર્મચારી તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તા. 01/04/2005 પછીની હોય તેવા 60 હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્...
May 16, 2026
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથ...
May 14, 2026
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પ...
May 11, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
Trending NEWS
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026