દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઈજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે
June 12, 2025

ગુરુવારે (12 જૂન) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેકઓફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રુપની માલિકીની છે.
ટાટા સન્સના ચેરમેને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં શબ્દો ખૂટી પડે છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા અને ઈજાગ્રસ્ત થનારા તમામ સાથે અમારી સંવેદના છે.
Related Articles
ત્રણ દેશોની વિદેશયાત્રા પર જશે PM મોદી: કેનેડામાં G7, સાયપ્રસ-ક્રોએશિયામાં દ્વિપક્ષીય બેઠક
ત્રણ દેશોની વિદેશયાત્રા પર જશે PM મોદી:...
Jun 14, 2025
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે, દરેક એન્ગલથી તપાસ થશે : એવિએશન મિનિસ્ટર
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ 3 મહિ...
Jun 14, 2025
મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર મંદિરમાંથી 114 મુસ્લિમ કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યાં
મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર મંદિરમાંથી 1...
Jun 14, 2025
NEET-UG 2025 પરિણામ જાહેર: રાજસ્થાનનો મહેશ દેશમાં ટોપર, ગુજરાતના 2 વિદ્યાર્થી ટોપ 10માં
NEET-UG 2025 પરિણામ જાહેર: રાજસ્થાનનો મહ...
Jun 14, 2025
અમદાવાદમાં ઍર ઈન્ડિયાના પ્લેનમાં 650 ફૂટની ઊંચાઈએ ખરાબી આવી અને 2 કિ.મીના અંતરે દુર્ઘટના ઘટી : સરકારની પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદમાં ઍર ઈન્ડિયાના પ્લેનમાં 650 ફૂટ...
Jun 14, 2025
દિલ્હીમાં જનપથ રોડ સ્થિત CCS બિલ્ડિંગમાં આગ લાગી
દિલ્હીમાં જનપથ રોડ સ્થિત CCS બિલ્ડિંગમાં...
Jun 14, 2025
Trending NEWS

14 June, 2025

14 June, 2025

14 June, 2025

14 June, 2025

14 June, 2025

14 June, 2025

13 June, 2025

13 June, 2025

13 June, 2025

13 June, 2025