તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા
June 21, 2025
ભગવાન વ્યંકટેશ્વરને સમર્પિત તિરુપતિ બાલાજી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, જે આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલું છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વ્યંકટેશ્વરના દર્શન કરવા માટે આવે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા માટેના બે રસ્તા છે. સામાન્ય દર્શન કરવા માટે લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. જ્યારે સ્પેશ્યિલ દર્શન માટે 300 રુપિયામાં ટિકીટ ખરીદવામાં આવે છે. પરંતું ઘણા એજન્ટો નકલી ટિકીટ દ્વારા શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેની વિરુદ્ધમાં હવે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તિરુપતિ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે. જે તિરુપતિ બાલાજી મંદિર સાથે જોડાયલેુ છે. જે મંદિરના સંચાલન, નાણાકિય વ્યવ્હાર સાથે જુદી-જુદી ગતિવિધીઓની દેખભાળ પણ કરે છે. હવે ટ્રસ્ટે મંદિરમાં નકલી દર્શન અને નકલી ટિકીટ આપીને શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરનાર એજન્ટો માટે એલર્ટ જાહેર કર્યું છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026