જે.પી.નારાયણના મ્યુઝિયમનું પતરાં વડે બેરિકેડિંગ કરાતા લખનઉમાં હોબાળો
October 11, 2024

તે બાદ અખિલેશ યાદવે ત્યાં ઉપસ્થિત સપા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને કહ્યું કે 'જેપીની જયંતી તો અમે મનાવીને રહીશું તમે (સરકાર) ક્યાં સુધી રોકશો. JPNICની સારસંભાળ અને નિર્માણ પુરું કરવું તથા જનતા દ્વારા ખોલવાની તૈયારી સરકારની હતી, 70 કરોડથી વધુનું પેમેન્ટ કોઈ પ્રિય ઠેકેદારને આપી દીધું, તેમ છતાં હજુ સુધી નિર્માણ કાર્ય પૂરું થયું નથી. તેનો અર્થ જેપીએનઆઈસીમાં કંઈક છુપાયેલું છે. આ તેને વેચવા માગે છે. જો તેમણે જેપીએનઆઈસી ન જવાની વ્યવસ્થા કરી છે તો અમે પણ રસ્તા પર જેપીજીની જયંતી મનાવવાની વ્યવસ્થા કરી છે. જેપીએનઆઈસીનો તપાસ રિપોર્ટ ક્યારેય બહાર આવશે નહીં કેમ કે આમાં તેના લોકો સામેલ છે. અખિલેશ યાદવે કહ્યું કે 'સરકાર જેપીએનઆઈસીને વેચી દેવા ઈચ્છે છે. ષડયંત્ર એ છે કે સરકાર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગને વેચીને લાભ લેવા ઈચ્છે છે. જે સરકાર વરુઓથી ગરીબોને બચાવી શકી નથી. આ સરકાર ગરીબોની મદદ કરી શકી નથી. આ સરકાર આપણા આરોગ્યની ચિંતા કેમ કરી રહી છે જે કહી રહી છે કે ત્યાં વીંછી છે. અમારી ચિંતા ના કરો, આ સરકારમાં વીંછી છે.'
Related Articles
બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઈન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી
બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપા...
Jul 22, 2025
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ...
Jul 22, 2025
ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હતા મંત્રી, વીડિયો વાઈરલ થતાં કહ્યું- હું રાજીનામું આપી દઈશ
ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હ...
Jul 22, 2025
મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ
મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટ...
Jul 22, 2025
ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક મોટું થવાનું છે: રાજ્યસભા સાંસદનો ચોંકાવનારો દાવો
ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક...
Jul 22, 2025
જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા
જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ...
Jul 22, 2025
Trending NEWS

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025
22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025